Webdunia - Bharat's app for daily news and videos

Install App

હરિયાણાના બહાદુરગઢમાં એક મોટી સડક દુર્ઘટના, આઠ લોકોનાં મોત

Webdunia
શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (11:58 IST)
હરિયાણાના બહાદુરગઢમાં એક મોટી સડક દુર્ઘટના થઇ છે. જેમાં આ ભીષણ દુર્ઘટનામાં આઠ લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે એક બાળક ઘાયલ થયું છે. મૃતકોમાં એક બાળક અને ત્રણ મહિલાઓ સામેલ છે. અર્ટિગા ગાડીમાં સવાર લોકો ગુડગાવ તરફ જઇ રહ્યાં હતાં. એ દરમ્યાન એક તેજ ઝડપથી આવતી ટ્રકે ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી. તેનાથી આઠ લોકોનાં મોત નિપજ્યાં છે. 
<

Haryana | Eight people killed, one minor injured after a speeding car rammed into another car near Badli in Bahadurgarh: Police pic.twitter.com/ljctgbLgeW

— ANI (@ANI) October 22, 2021 >
જાણકારી મુજબ બહાદુરગઢના બાદલી અને ફરુખનગરની વચ્ચે કેએમપી એક્સપ્રેસવે હાઈવે પર આ ઘટના બની છે. અર્ટિગા ગાડીમાં સવાર લોકો ગુડગાંવ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ભારે સ્પીડ સાથે આવી રહેલા ટ્રકે ગાડીને પાછળથી ટક્કર મારી હતી. આમાં 8 લોકોના સ્થળ પર મોત થયા હતા

સંબંધિત સમાચાર

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments