Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુરૂગ્રામમાં મોટી દુર્ઘટના- તીવ્ર વરસાદથી ત્રણ માળાની બિલ્ડીંગ ધારાશાયી, બેની મોત, કાટમાળમાં ઘણા લોકોના દટાયા હોવાની શક્યતા

Webdunia
રવિવાર, 18 જુલાઈ 2021 (22:27 IST)
ગુરૂગ્રામના પટોદી રોડ સ્થિત ફર્રૂખનગરના ખવાસપુરમાં રવિવારે સાંજે આશરે પાંચ વાગ્યે મોટી દુર્ઘટના થઈ ગઈ. સતત થઈ રહી આંધી અને વરસાદના કારણે ત્રણ માળની બિલ્ડીંગ ધારાશાયી થઈ ગઈ. બિલ્ડીંગ 
પડવાની આવાજથી આસપાસના ક્ષેત્રમાં હોબાળો મચી ગયું. જણાવીઈ છે કે તોફાન વરસાદના કારણે બિલ્ડીંગ પર આકાશી વીજળી પડી ચે. બિલ્ડીંગ પડવાથી તેના કાટમાળ નીચે દટાયા લોકોની મોતની પણ સૂચના છે. બિલ્ડીંગ પડવાના સમાચારથી રાહત-બચાવ કામગીરી ચાલૂ કરી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ ઑપરેશન કર્યુ. ઘટનામાં ઘણા લોકોના દટાયા હોવાની શકયતા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments