Webdunia - Bharat's app for daily news and videos

Install App

વસુંધરાની "અન્નપૂર્ણા રસોઈ" શરૂ : માત્ર 5 રૂપિયામાં મળશે સ્વાદિષ્ટ ભોજન

Webdunia
શુક્રવાર, 16 ડિસેમ્બર 2016 (15:42 IST)
રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજી ગુરૂવારે રાજધાની જયપુરમાં 8 રૂપિયામાં ભોજન અને 5 રૂપિયામાં નાશ્તા આપવાની અન્નપૂર્ણા રસોઈ યોજનાઓ આગાજ કર્યું છે. 
 
જયપુરમાં નગર નિગમ કાર્યાલય પર આયોજિત ઉદઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી રાજેએ લીલી ઝંડી જોવાઈ રસોઈ યોજનાની 5 મોબાઈન વેન રવાના કરી. 
 
મુખ્યમંત્રીએ પોતે આ મોબાઈલ વેનથી ભોજનની થાળી લીધી અને ભોજન કરતા તેને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જણાવ્યા. 
12 જિલ્લા અને 80 જગ્યા પર મળશે યોજનાઓ લાભ 
વસુંધરા રાજે આ યોજનાના વિશે વાત કરતા કહ્યું કે તેને 12 જિલ્લામાં 80 જગ્યા પર શરૂ કરી રહ્યા છે. આ યોજનાથી ગરીબોને માત્ર 5 રૂપિયામાં નાશ્તા અને 8 રૂપિયામાં પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવી રહ્યા છે. જણાવી દે કે તમિલનાડુની અમ્મા કેંટીનની રીતે જ આ યોજનાની શરૂઆત કરી છે અને એક ખાસ વાતને ધ્યાનમાં રાખતા કીમત ખૂબ ઓછી રખાઈ છે. 
 
15દિવસમાં ભોજન મળવું શરૂ થઈ જશે. 
 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments