rashifal-2026

દીકરીના લગ્નના ભેંટ , 90 ગરીબ અને બેઘર લોકોને આપ્યું ઘર

Webdunia
મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (08:41 IST)
જી હા ! તમે ખરું સાંભળ્યું, ઓરંગાબાદના લાસુરમાંએક અનેરી લગ્ન જોવામાં આવી. અહીં એક પોતાએ તેમની દીકરીના લગ્નમાં 90 બેઘર લોકોને ઘરની ભેંટ આપી. 
અજય મુનોત વ્યાપારી છે પણ દીકરીના લગ્નમાં નકામા ખર્ચ થી બચવા ઈચ્છતા હતા. તો આ ખર્ચને તેણે નેક કામમાં લગાવાવાનુંસારું સમજ્યું. દીકરીના લગ્નના ઉપહાર રીતે ગરીબ લોકોને ઘર આપવાનું ફેસલો કર્યું. અજઉ મુનોત એક સાથે ઘણા ધંધા કરે છે . જેમાં કપડા અનાજ જેવા વ્યાપાર શામેળ છે. સાથે જ તેમની પાસે લાસુરમાં 60 એકડ જમીન પણ છે. 
 
90 બેઘર લોકોના ઘરોની કૉલોની બે એકડ જમીન પર બે મહીનામાં બની. કુળ 1.5 કરોડ રૂપિયાનો ખર્ચો આવ્યા. આ નેક કામ માટે એ ઝોપડપટ્ટીમાં રહેતા ગરેબ પરિવારોના વચ્ચે ગયા અને તેમને ઘર સોપ્યા.  
વધુ જુઓ..

જરૂર વાંચો

ફ્રિજમાં શાકભાજીને પ્લાસ્ટિક બેગમાં મુકવાથી શુ થાય છે ? જાણો આરોગ્ય પર કેવો પડે છે પ્રભાવ ?

વજન ઘટાડવા માટે વધુ કેલોરી બર્ન કરવી છે તો પીવો તજ નુ પાણી, જાણી લો પીવાનો યોગ્ય સમય અને તજના ફાયદા

Breakfast Tips: ઘરે મીઠા અને ખાટા ઇન્દોરી સ્ટાઇલના પોહા બનાવો

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

વધુ જુઓ..

નવીનતમ

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુમારે ખોલી પોલ, પ્રોપર્ટી કલેક્શન વિશે જાણીને લાગશે શૉક

આગળનો લેખ
Show comments