Webdunia - Bharat's app for daily news and videos

Install App

જયલલિતાના શોકમાં 280 લોકોની મૌત

Webdunia
રવિવાર, 11 ડિસેમ્બર 2016 (11:01 IST)
ચેન્નઈ એઆઈએડીએમનેતા અને તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન પછી દુખ અને સદમામાં 280 લોકોની મૌત થઈ ગઈ. પાર્ટીના આ રીતેનો દાવો કરતા 203 લોકોની સૂચી પણ જારી કરે લ છે જેના વિશે કહી જઈ રહ્યું છે કે જયલલિતાના શોકમાં કથિત રીતે તેમની મૌત થઈ છે. 
પાર્ટી મુજબ આ સૂચી 5 દિસંબર સુધીની છે. પાર્ટી કાર્યાલયથી લિસ્ટ જારી કરી રાજ્યના જુદા-જુદા ક્ષેત્રોમાં મૃત્ય પામેલ લોકોની મૌત પર સંવેદના જાહેર કરી છે. એઆઈએડીએમ કેન શોકમાં મૃત્ય લોકો પરિવારને 3 લાખ રૂપિયાનો વેલફેયર ફંડ આપવાની ઘોષણા  કરી છે. 
 
 
 
 
 
 
 
 
 
 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments