Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 ડિસેમ્બર પછી કોઈની પણ પાસે જૂની નોટ મળી આવશે તો તેના પર ભારે પેનલ્ટી

Webdunia
બુધવાર, 28 ડિસેમ્બર 2016 (20:58 IST)
કેન્દ્રીય કેબિનેટ રદ કરવામાં આવેલ રૂ. 500 અને રૂ. 1000ની જૂની નોટ રાખવાની મર્યાદાને લઈને આજે વટહુકમને મંજૂરી આપી છે. આ વટહુકમ દ્વારા આરબીઆઈમાં માત્ર કેટલાક ખાસ કિસ્સાઓમાં જ જૂની નોટ જમા કરાવવાની મંજૂરી આપી શકાશે. આ ઉપરાંત હવે 30 ડિસેમ્બર પછી જો કોઈની પણ પાસે જૂની નોટ મળી આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. વટહુકમ દ્વારા લોકોએ કેટલી જૂની નોટો રાખવી તેની પણ મર્યાદા નક્કી કરવામાં આવી છે અને જો કોઈની પાસે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં જૂની નોટ મળશે તો તેના પર ભારે પેનલ્ટી લગાવવામાં આવશે. જૂની નોટ રાખવાની મર્યાદા રૂ. 10,000 સુધી નક્કી કરવામાં આવશે.
 
સરકારે એવું નક્કી કર્યું છે કે કોઈની પાસે રદ થયેલી 500 કે 1000ની નોટો રહે નહીં. જૂની નોટો બેન્કમાં અને પોસ્ટ ઓફિસોમાં જમા કરાવવાની 30મી ડિસેમ્બરની ડેડલાઈન નજીક છે. જો કે ત્યારબાદ આ રદ થયેલી નોટો 31મી માર્ચ 2017 સુધી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના કાઉન્ટરો પર સીધી જમા કરાવી શકાય છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments