Biodata Maker

'શ્રી રાધે માં ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા 'ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ'

Webdunia
સોમવાર, 27 ફેબ્રુઆરી 2023 (12:54 IST)
રાધે માંના જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ 'શ્રી રાધે માં ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા વિવિધ પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

3 માર્ચ, 2023 ના રોજ, જરૂરિયાતમંદો માટે 'અનાજ વિતરણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત લોકોને મફત અનાજ અને પંખાનું વિતરણ કરવામાં આવશે.  જેના માટે 15 થી 20 ફેબ્રુઆરી સુધી શ્રીરામ ટ્રેડ સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોર,   SVP રોડ, ચામુંડા સર્કલ પાસે, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-92 ખાતે સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી આધાર કાર્ડ સાથે નોંધણી કરાવવી જરૂરી છે. અને 3 માર્ચે જ 'મેડિકલ અને હેલ્થ ચેકઅપ કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં તપાસ બાદ જરૂરિયાતમંદ અને ગરીબોને મફત દવાઓ અને ચશ્માનું વિતરણ કરવામાં આવશે અને આંખને લગતા ઓપરેશનની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

આગળનો લેખ
Show comments