Dharma Sangrah

Jan Shatabdi Express - જનશતાબ્દી ટ્રેનમાં ભીષણ આગ

Webdunia
ગુરુવાર, 7 ડિસેમ્બર 2023 (12:53 IST)
train fire
ભુવનેશ્વરથી હાવડા જઈ રહેલ જનશતાબ્દી એક્સપ્રેસમાં આજે સવારે આગ લાગી ગઈ. ટ્રેનના એક કોચમાં આગ લાગવાથી સ્ટેશન પર અફરા-તફરી મચી ગઈ. જો કે જાનમાલને કોઈ નુકશાન પહોંચ્યુ નથી.  અચાનક આગ લાગવાથી લોકો ગભરાય ગયા અને મુસાફરો ડબ્બામાંથી નીચે ઉતરવા લાગ્યા. ઘટના બની ત્યારે ટ્રેન કટક સ્ટેશન પર પહોંચી હતી. ઘટના સ્થળ પર પહોચેલ ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર તરત જ કાબુ મેળવી લીધો. તેનાથી ટ્રેનને કોઈ ખાસ નુકશાન થયુ નથી. 
 
સમાચાર મળતા જ ડબ્બામાંથી નીચે ઉતર્યા લોકો 
 
મળતી માહિતી મુજબ, જન શતાબ્દી એક્સપ્રેસ ગુરુવારે સવારે ભુવનેશ્વર સ્ટેશનથી નીકળીને કટક સ્ટેશન પહોંચી હતી. કટક પહોંચતા જ ટ્રેનની બ્રેક જામ થઈ ગઈ અને એક બોગીની નીચે આગ લાગી ગઈ.
 
આગ ઓલવ્યા બાદ ફાયર સેફ્ટી ટીમે ટ્રેનની સંપૂર્ણ તપાસ કરી હતી. બ્રેક બાઈન્ડિંગના કારણે આગ લાગી હોવાની માહિતી રેલવે દ્વારા આપવામાં આવી છે.

<

#WATCH | Odisha | An incident of fire was reported on Bhubaneswar-Howrah Jan Shatabdi Express at Cuttack station today morning. The fire was brought under control by fire services personnel. The cause of the fire is yet to be ascertained.

After the fire was brought under… pic.twitter.com/KZYyU3dvpd

— ANI (@ANI) December 7, 2023 >
 
રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે આગ ઓલવ્યા બાદ ટ્રેનને રવાના કરી દેવામાં આવી છે. આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. ટ્રેનને પણ કોઈ ખાસ નુકસાન થયું નથી. જોકે, અકસ્માત બાદ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments