Webdunia - Bharat's app for daily news and videos

Install App

માતાની મોત પર ભાઈ દુખી ન થયા તો ફઈએ ભત્રીજાને ચાકુના 20 માર્યા ઘા

Webdunia
સોમવાર, 23 મે 2022 (10:18 IST)
ભોપાલના હનુમાનગંજ વિસ્તારમાં ફઈએ 10 વર્ષના ભત્રીજાને ચાકુથી 20 ઘા મારતા તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી નાખ્યુ. ત્યારબદ પોતાના હાથની નસ પણ કાપી લીધી. બન્ને ગંભીર સ્થિતિમાં હમીદિયા હોસ્પીટલમાં દાખલ કરાવ્યો. હકીકતમાં આરોપી ફઈ માતાની મોત પર ભાઈના દુખી ન થવાથી ગુસ્સે હતી. જે પછી ગુસ્સામાં તેણે ભાઈના દીકરા પર જીવલેબ હુમલો કરી નાખ્યો. પોલીસએ આરોપી મહિલાની સામે હત્યાની કોશિશનો કેસ નોંધાયો છે. 
 
ભોપાલમાં દાદી સાથે રહે છે બાળક 
આરોપી મહિલાનો નામ આસમાં (35) તેનો ભાઈ રોનક અલી પ્રાપર્ટી ડીલર છે જે પત્ની શાઈના અલીની સાથે ઝાંસીમાં રહે છે. જ્યારે તેમનો દીકરો અહાન અને દીકરી આઈદા ભોપાલમાં દાદી અનીસ બેગમની સાથે ભાડાના મકાનમાં રહે છે. અનીસાની સાથે તેમની બે દીકરીઓ આસમાં અને સાનિયા પણ રહે છે. 
 
શનિવારે મહિલાની મારા અનીસ બેગમની મોત થઈ. માતાના મોતની સૂચના દીકરાને આપી પણ તે સમાચાર સાંભળીને દુખી ન થયો અને ના ભોપાલ આવવા માટે કઈક કહ્યુ. તેના પર ગુસ્સે થઈ ફઈબાએ ફોન રાખીને રસોડાથી ચાકુ લાઈને ભત્રીજા પર ઘા માર્યા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

વધુ જુઓ..

નવીનતમ

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

આગળનો લેખ
Show comments