Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફેમસ અભિનેતાએ કપલ પર ચડાવી કાર

Webdunia
રવિવાર, 1 ઑક્ટોબર 2023 (17:47 IST)
બેંગલુરુથી ચોંકાવનારા સમાચાર છે. મળતી માહિતી મુજબ, ગત રાત્રે પ્રખ્યાત કન્નડ અભિનેતા નાગભૂષણની કારનો ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે તેનો પતિ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ અકસ્માત બાદ પોલીસે નાગભૂષણ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
 
સમાચાર અનુસાર, આ પરિણીત યુગલ ગત શનિવારે રાત્રે ફૂટપાથ પર ચાલી રહ્યું હતું. ત્યારે નાગભૂષણની કારે તેને ટક્કર મારી હતી. દંપતીને ટક્કર માર્યા બાદ નાગભૂષણની કાર ફૂટપાથ પરના ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી.
 
આ અકસ્માતમાં પ્રેમાનું મોત થયું હતું પરંતુ તેના પતિની સારવાર ચાલી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો, પતિ ક્રિષ્નાને તેના બંને પગ, માથા અને પેટમાં ઈજાઓ થઈ છે. કૃષ્ણાની હાલત નાજુક હોવાનું કહેવાય છે.પોલીસે આ મામલામાં અભિનેતા વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. જેમાં અભિનેતા પર ઓવરસ્પીડિંગ અને બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments