Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 મહીના પછી 99 દેશોના યાત્રીઓને ક્વોરેન્ટાઈનથી મુક્તિ

Webdunia
મંગળવાર, 16 નવેમ્બર 2021 (15:12 IST)
ભારતે સોમવારે તે 99 દેશોના વિદેશી પ્રવાસીઓ માટે ક્વોરેન્ટાઇન ફ્રી એન્ટ્રી ફરી શરૂ કરી છે. જેઓ COVID-19 રસીકરણ પ્રમાણપત્રોની પરસ્પર માન્યતા માટે સંમત થયા છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ અને રશિયા સહિત આ 99 દેશોના પ્રવાસીઓ “કેટેગરી A” હેઠળ લિસ્ટેડ કરવામાં આવ્યા છે.  18 મહિના બાદ ભારતે આ પ્રતિબંધ હટાવ્યો છે.
 
અગાઉ 15 ઓક્ટોબરે વિદેશી પ્રવાસીઓને ચાર્ટર્ડ વિમાનોથી ભારતમાં પ્રવેશની મંજૂરી અપાઈ હતી. હવે આ 99 દેશોમાંથી કોમર્શિયલ વિમાનોમાં આવનારા પ્રવાસીઓને પણ છૂટ મળી ગઈ છે. આ યાત્રીઓએ ભારત માટે રવાના થતાં પહેલાંના 72 કલાકમાં પ્રાપ્ત કરેલા કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ઉપરાંત તેમનું વેક્સિનેશન સર્ટિફિકેટ પર એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવું પડશે.
 

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments