Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હીથી ચંડીગઢ સુધી ધરતી ધ્રુજી

Webdunia
બુધવાર, 11 સપ્ટેમ્બર 2024 (15:03 IST)
Earthquake In Delhi-NCR: પાકિસ્તાનમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 હતી, જેને નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ સમર્થન આપ્યું હતું. આ ભૂકંપની અસર દિલ્હી-NCR, ચંદીગઢ અને આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળી હતી.
 
ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન હોવાનું કહેવાય છે.
 
પાકિસ્તાનના ઈસ્લામાબાદ અને લાહોરમાં પણ ભૂકંપના કારણે ધરતી ધ્રુજારી હોવાની ચર્ચા છે. સદ્ભાગ્યની વાત એ છે કે ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. ભૂકંપના આંચકા બાદ લોકો ખૂબ જ ડરી ગયા અને ઘરની બહાર આવી ગયા. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments