Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિગ્વિજય સિંહે RSSની તુલના તાલિબાન સાથે કરી, બોલ્યા મહિલાઓને લઈને સમાન વિચારધારા

Webdunia
શુક્રવાર, 10 સપ્ટેમ્બર 2021 (14:53 IST)
મઘ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહે શુક્રવારે દાવો કર્યો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)અને તાલિબાનની મહિલાઓ પર સમાન વિચારઘારા છે. તેમને ટ્વીટ કરી કહ્યુ, તાલિબાનનુ કહેવુ છ એકે મહિલાઓ મંત્રી બનવા લાયક નથી. મોહન ભાગવતે કહ્યુ કે મહિલાઓએ ઘરમાં જ રહેવુ જોઈએ અને ઘરની દેખરેખ કરવી જોઈએ. શુ આ સમાન વિચારધારાઓ નથી ? 
 
દિગ્વિજય સિંહે કેન્દ્ર સરકારમે અફગાનિસ્તાનમાં તાલિબાન સરકાર પર પોતાનુ વલણ સ્પષ્ટ કરવા માટે કહ્યુ છે. તમણે એક ટ્વીટમાં કહ્યુ, મોદી-શાહ સરકારે હવે સ્પષ્ટ કરવુ પડશે કે શુ ભારત તાલિબાન સરકારને માન્યતા આપશે, જેમા જાહેર આતંકવાદી સંગઠનના સભ્યો મંત્રી છે ? 
 
આ પહેલા દિગ્વિજય સિંહે બુધવારે ઇન્દોરમાં આયોજિત સાંપ્રદાયિક સદ્દભાવ સંમેલનમાં બોલતા આરએસએસના પ્રમુખ મોહન ભાગવતને નિશાન બનાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે સંગઠન જૂઠ્ઠાણા અને ગેરસમજો ફેલાવીને હિન્દુ મુસ્લિમ સમુદાયોને વિભાજિત કરી રહ્યા છે.
 
ભાગવતની ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા કે હિન્દુઓ અને મુસ્લિમોનો ડીએનએ એક છે, દિગ્વિજય સિંહે પૂછ્યું, "જો આવું હોત તો લવ જેહાદ જેવા મુદ્દાઓ કેમ ઉઠાવવામાં આવી રહ્યા હતા?

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments