Webdunia - Bharat's app for daily news and videos

Install App

Delhi Violence- પીએમ મોદીથી મળશે કેજરીવાલ, તાહિર અને શાહરૂખ ફરાર

Delhi Violence
Webdunia
મંગળવાર, 3 માર્ચ 2020 (11:00 IST)
દિલ્લી હિંસા પછી પ્રભાવિત ક્ષેત્રમાં બાશિંદોની જીવન પટરી પર આવવા લાગી છે. તેમજ ઉતરી પૂર્વી દિલ્લીના નાળાથી લાશ મળવાનો સિલસિલો ચાલૂ છે. જેના કારણ મરનારાનાઓની સંખ્યા 47 પહોંચી ગઈ છે. આ વચ્ચે ઘણા લોકો અત્યારે પણ હિંસામાં ગુમ થયેલા પરિજનની શોધમાં હોસ્પીટલથી લઈને શવગૃહ સુધી શોધી રહ્યા છે. મંગળવારને સીએમ કેજરીવાલ  અને પીએમ મોદી બેઠક કરનારા છે. જેમાં દિલ્લી હિંસા પર ચર્ચા થઈ શકે છે. તેમજ હિંસાના આરોપી શાહરૂખ અને તાહિર હુસૈન અત્યારે પણ પોલીસની પહોંચથી દૂર છે 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments