Webdunia - Bharat's app for daily news and videos

Install App

35 વર્ષથી સ્ટેજ પરભગવાન રામનું પાત્ર ભજવી રહેલા સુશીલ કૌશિકનું હાર્ટ એટેકથી મોત

Webdunia
રવિવાર, 6 ઑક્ટોબર 2024 (16:40 IST)
દિલ્હીના શાહદરા વિસ્તારમાં રામલીલાના મંચ દરમિયાન એક ખૂબ જ ભાવનાત્મક અને આઘાતજનક ઘટના બની. અહીં ઝિલમિલ રામલીલા સમિતિના સભ્ય અને છેલ્લા 35 વર્ષથી ભગવાન 'રામ'ની ભૂમિકા ભજવી રહેલા સુશીલ કૌશિકનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. આ ઘટના ત્યારે બની જ્યારે રામલીલામાં સીતા સ્વયંવરનું દ્રશ્ય ચાલી રહ્યું હતું.
 
ભગવાન રામનું પાત્ર ભજવી રહેલા સુશીલ કૌશિક પોતાના સંવાદો બોલતા બોલતા સ્ટેજ પરથી પાછા ગયા અને ત્યાં જ પડી ગયા.
 
ઘટના વખતે સુશીલ કૌશિક 'રામ'ના રોલમાં હતો. સ્ટેજ પર સીતા સ્વયંવરનું મંચન થઈ રહ્યું હતું. સુશીલ કૌશિક 16 વર્ષની ઉંમરથી રામલીલામાં રામનું પાત્ર ભજવી રહ્યો હતો. ઘટનાની રાત્રે તેઓ સ્ટેજ પર હાજર હતા.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સ્પીડમાં આવતા ડમ્પરે 3 મોટરસાઈકલને ટક્કર મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત...5 ઘાયલ

હોસ્ટેલમાં જમ્યા બાદ વિદ્યાર્થિનીઓની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ; તપાસમાં સત્ય બહાર આવશે

Train Ka Video: બધા સમોસા ટ્રેનમાં ટોયલેટ પાસે પડ્યા, પછી એક વ્યક્તિએ તેને ઉપાડીને વેચી દીધો

મુંબઈના ચેમ્બુરમાં એક દુકાનમાં ભીષણ આગ, અકસ્માતમાં 5 લોકોના મોત

મૉડેલે પોતાની બ્રા ઉતારી અને પ્રાઇવેટ પાર્ટ્સ બતાવ્યા, પછી આવું કંઈક થયું જોઈને લોકો દંગ રહી ગયા

આગળનો લેખ
Show comments