Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીઃ પિતામપુરામાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, 5 લોકો જીવતા દાઝી ગયા.

Webdunia
શુક્રવાર, 19 જાન્યુઆરી 2024 (09:52 IST)
-ચાર લોકો બળીને ખાખ થઈ ગયા 
-  દિલ્હીના પિતામપુરા વિસ્તારમાં ગુરુવારે સાંજે એક મકાનમાં આગ
-  આઠ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે 

Delhi fire news-  ઉત્તર પશ્ચિમ દિલ્હીના પિતામપુરા વિસ્તારમાં ગુરુવારે સાંજે એક મકાનમાં આગ લાગતાં ઓછામાં ઓછા ચાર લોકો બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે એક વ્યક્તિ ગુમ છે. અધિકારીઓએ જણાવ્યું કે પીતમપુરાથી રાત્રે 8 વાગ્યે આગની માહિતી મળી હતી અને આઠ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
 
દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના અધિકારીએ જણાવ્યું કે આગની ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ લાપતા છે. અધિકારીએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઘટનાસ્થળે પોલીસકર્મીઓ અને બચાવ ટુકડીઓ પણ હાજર હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

ગુજરાતી જોક્સ - જલેબી

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments