Webdunia - Bharat's app for daily news and videos

Install App

દલિત પક્ષો સાથે કોંગ્રેસનું ગઠબંધન કરવા દલિતોની માંગ

Webdunia
સોમવાર, 6 નવેમ્બર 2017 (11:48 IST)
તાજેતરમાં જ નવસારી ખાતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં દલિતોના 17 મુદ્દાની ચર્ચા થઇ હતી. બીજી તરફ દલિત સમાજના જુદા જુદા સંગઠનોની રવિવારે બપોરે ગીતામંદિર વિસ્તારમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ચર્ચા-વિચારણાંના અંતે 22 મુદ્દાઓ તૈયાર કરાયા છે.  પ્રાપ્ત માહિતી અનુસાર આ 22 મુદ્દા પૈકી એક દલિતોના વિભાજિત થતાં મતોને બચાવવા માટે કોંગ્રેસે દલિતોની બહુજન સમાજ પાર્ટી તથા બહુજન મુક્તિ પાર્ટી સાથે જોડાણ કરીને બેઠકોની ફાળવણી કરવી જોઇએ તેવું નક્કી કરાયું હતું. આ ઉપરાંત થાનગઢ હત્યાકાંડનો અહેવાલ જાહેર કરવા, ઉના કાંડના પીડિત પરિવારોને સહાય સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments