Biodata Maker

Cyclone Asani- આસની વાવાઝોડાની આહટથી ફફડાટ, બંગાળની ખાડીમાં પહોંચ્યો

Webdunia
રવિવાર, 8 મે 2022 (17:06 IST)
આજથી આસની વાવાઝોડા (Asani Cyclone) ની અસર જોવા મળશે નિષ્ણાતભુવનેશ્વર: બંગાળની ખાડી પર સંભવિત વાવાઝોડા આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ વચ્ચેના વિસ્તારોને અસર કરી શકે છે, એમ જાણીતા હવામાનશાસ્ત્રી જેસન નિકોલ્સે જણાવ્યું હતું. ઓડિશા અને બંગાળમાં વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે.  આ ચક્રવાત 10 મેના રોજ ઓડિશાના પુરી-ગંજમના દરિયાકિનારા પર ટકરાઈ શકે છે. IMDએ કહ્યું છે કે વાવાઝોડા દરમિયાન પવનની ગતિ 125 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે.
 
આ અઠવાડિયે/સપ્તાહના અંતમાં બંગાળની ખાડીમાં બનેલા કોઈપણ નીચા દબાણનું ક્ષેત્ર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને બંને રાજ્યો વચ્ચેના વિસ્તારોને અસર કરે તેવી શક્યતા છે, એમ તેમણે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગાજર બરફી એટલી નરમ હશે કે તમારા મોંમાં ઓગળી જશે. રેસીપી ઝડપથી નોંધી લો.

ગુજરાતી નિબંધ - બલિદાન દિવસ/શહીદ દિવસ

Gandhi Nirvan Diwas : મહાત્મા ગાંધીના 10 અણમોલ વિચાર જે તમારી અંદર ભરી દેશે ઉર્જા

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી શું થાય છે? સેલિબ્રિટી લાઈફસ્ટાઈલનો તે એક મહત્વપૂર્ણ ભાગ કેમ છે?

વધુ જુઓ..

નવીનતમ

રાજામૌલીની 'વારાણસી'ની રિલીઝ ડેટ થઈ જાહેર, મહેશ બાબુ-પ્રિયંકા ચોપરા આ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

આગળનો લેખ
Show comments