rashifal-2026

Coronavirus Updates- દેશમાં કોરોના કેસમાં આવી કમી 24 કલાકમાં નોંધાયા 2.58 લાખ કેસ ઓમિક્રોન કેસ 8 હજાર પાર

Webdunia
સોમવાર, 17 જાન્યુઆરી 2022 (09:34 IST)
દેશમાં કોરોના (Corona) અને ઓમિક્રોન  (Omicron) ના તીવ્રતાથી વધી રહ્યા કેસની વચ્ચે રાજ્યએ પ્રતિબંધમાં સખ્તી કરી છે. કોવિડના દૈનિક કેસ ઘણા દિવસોથી 2.5 લાખથી વધારે નોંધાઈ રહ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,58,089  નવા કેસ સામે આવ્યા છે. તેમજ 385 લોકોની આ મહામારીની ચપેટમાં આવવાથી મોત થઈ ગઈ. આ દરમિયાન 1,51,740 કોરોના દર્દીઓની રિકવરી થઈ.  
 
ગઈકાલની સરખામણીએ દેશમાં 13,113 ઓછા કેસ નોંધાયા છે. અગાઉ શનિવારે દેશમાં કોવિડ-19ના 2,71,202 નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના આંકડા વધીને 8,209 થઈ ગયા છે. નિષ્ણાતોના મતે, દરેક નમૂનાનું જીનોમ સિક્વન્સિંગ કરવું શક્ય નથી પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે વાયરસની આ લહેર મુખ્યત્વે ઓમિક્રોનને કારણે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દરરોજ કેટલા કલાક સૂવું જોઈએ, ઓછી કે વધુ ઊંઘ લેવાથી શરીર પર શું અસર પડી શકે છે?

ડાયાબિટીઝ, હાર્ટની બીમારી અને વજન ઘટાડવા માટે, જાણો કોણે કેટલો સમય વૉક કરવી જોઈએ

ઇફ્તાર માટે બનાવો સ્વાદિષ્ટ જૂની દિલ્હી શૈલીના મટન કીમા, આખું ઘર સુગંધથી ભરાઈ જશે.

મહાત્મા દાદુ દયાળ કોણ હતા? તેમણે કયા આંદોલનનું નેતૃત્વ કર્યું?

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બ્યુટીફુલ રેડ અન્ડરવેર

Sridevi deahth mystery- જાણો દુબઈ હોટલના બાથટબમાં શ્રીદેવી સાથે શું થયું હતું

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આગળનો લેખ
Show comments