Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Update: દેશમાં કોરોના સંક્રમણના 14,313 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં 549 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો

Webdunia
શનિવાર, 30 ઑક્ટોબર 2021 (11:04 IST)
તહેવારોની સિઝનમાં સંક્રમણના વધતા જતા સંકટ વચ્ચે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 14,313 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોવિડ-19ના સક્રિય દર્દીઓ હવે ઘટીને 1,61,555 પર આવી ગયા છે. સાથે જ  દેશમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે 549 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં, રોગચાળાને હરાવીને 13,543 લોકો સાજા થયા છે. ત્યારબાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,36,41,175 થઈ ગઈ છે. ભારતનું COVID-19 રસીકરણ કવરેજ 105.43 કરોડથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં 56.91 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments