Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Update India - કોરોનાએ એક દિવસમાં લગાવી લાંબી છલાંગ, દેશમાં એક જ દિવસમાં 37 હજાર નવા કેસ, 47 ટકાનો વધારો

Webdunia
બુધવાર, 25 ઑગસ્ટ 2021 (12:26 IST)
ભારતમાં કોરોના વાયરસના કેસમાં એકવાર ફરી તેજી જોવા મળી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનનાઅ 37 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની તુલનામાં લગભગ 12 હજાર વધુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડાના મુજબ દેશમાં બુધવારે કોરોના વાયરસના 37593 નવા કેસ નોંધાયા છે. આનો અર્થ એ છે કે મંગળવારની તુલનામાં કોવિડ -19 ના કેસોમાં લગભગ 47 ટકાનો વધારો જોવા મળ્યો છે. 
 
આરોગ્ય વિભાગના આંકડા મુજબ, ભારતમાં સક્રિય કેસોની સંખ્યા હાલ 3,22,327 છે. સાથે જ દેશમાં અત્યાર સુધીમાં 59.55 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. આ સિવાય દેશમાં હાલની રિકવરી રેટ 97.67 ટકા છે અને છેલ્લા 24 કલાક દરમિયાન 34169 લોકો કોરોનાથી ઠીક થયા છે. જણાવી દઈએ કે મંગળવારે દેશમાં કોરોનાના 25,467 નવા કેસ નોંધાયા હતા. 
 
દેશમાં ક્યારે કેટલા કેસ 
 
દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા ગયા વર્ષે 7 ઓગસ્ટે 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. સાથે જ સંક્રમણના કુલ કેસ 16 મી સપ્ટેમ્બરે 50 લાખ, 28 મી સપ્ટેમ્બરે 60 લાખ, 11 મી ઓક્ટોબરે 70 લાખ, 29 મી ઓક્ટોબરે 80 લાખ અને 20 મી નવેમ્બરે 90 લાખને વટાવી ગયા છે. દેશમાં, આ કેસ 19 ડિસેમ્બરે એક કરોડને પાર, 4 મેના રોજ બે કરોડ અને 23 જૂને ત્રણ કરોડને પાર થઈ ગયા હતા. 
 

સંબંધિત સમાચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments