Biodata Maker

Corona Guidelines in India- 31 માર્ચ, 2022થી દેશમાં તમામ કોરોના પ્રતિબંધો હટાવી દેવાશે, જોકે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ અનિવાર્ય

Webdunia
બુધવાર, 23 માર્ચ 2022 (13:47 IST)
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: 31 માર્ચ, 2022થી દેશમાં તમામ કોરોના પ્રતિબંધો (Corona Guidelines Ends in India) હટાવી દેવાશે, જોકે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ અનિવાર્ય. પણ માસ્ક લગાવવુ અને સોશિયલ ડિસેસિંગ રાખવાના નિયમ પહેલાની જેમ જ રહેશે. કેંદ્રીય ગૃહ મંત્રાલયએ બુધવારે આ વિશે આદેશ રજૂ કર્યા છે. 
 
માત્ર માસ્ક અને બે ગજની દૂરી જરૂરી 
દેશમાં કોરોનાના કેસમાં કમી અને સ્થિતિમાં સુધારને જોતા સરકારએ પ્રબંધન અધિનિયમને હટાવવાનો નિર્ણય કરી લીધુ છે. પણ  સ્વાત્થય મંત્રાલયએ સલાહ આપી છે કે કોવિડ 19થી સંકળાયેલા સાવધાનીથી પાલન કરવું. જો કોઈ રાજ્ય કે કેંદ્રશાસિત પ્રદેશના કોઈ ભાગમા કોરોના કેસ વધ્યા છે તો રાજ્ય માટે પગલા ઉઠાવી શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેટલી રાત?

Prem Chopra-અભિનેતા પ્રેમ ચોપરા જીવલેણ બીમારીથી પીડાય છે. હૃદયની સર્જરી સફળ રહી

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

આગળનો લેખ
Show comments