Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસ પાર્ટીની આજથી પ્રતિજ્ઞા યાત્રા શરૂ, પ્રિયંકા ગાંધી પ્રતીજ્ઞા યાત્રાને લીલી ઝંડી બતાવીને રવાના કરાવશે

Webdunia
શનિવાર, 23 ઑક્ટોબર 2021 (11:53 IST)
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી આજથી પ્રતિજ્ઞા યાત્રા શરૂ કરવા જઈ રહી છે. લખનઉ પાસે બારાબંકીમાં પ્રભારી પ્રિયંકા ગાંધી પ્રતીજ્ઞા યાત્રાને લીલી ઝંડી બતાવીને રવાના કરાવશે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજયકુમાર લલ્લુ પણ આ પ્રસંગે હાજર રહેશે. બારાબંકી સિવાય આજથી સહારનપુર અને વારાણસીમાં પણ કોંગ્રેસ પ્રતીજ્ઞા યાત્રાનો પ્રારંભ કરાવશે. યાત્રા શરૂ કરાવતા પહેલા પ્રિયંકા ગાંધીએ નોકરીઓ, શિક્ષણ અને મહિલા અનામત તેમજ મફત શિક્ષણ જેવા મુદ્દાઓની જાહેરાત કરી હતી. 23 ઓકટોબરથી એક નવેમ્બર સુધી પ્રતીજ્ઞા યાત્રા ચાલશે.
 
કોંગ્રેસની ત્રણ પ્રતિજ્ઞા યાત્રા આજે ત્રણ શહેરોથી રવાના થશે. આ યાત્રાનો ઉદ્દેશ્ય ઉત્તરપ્રદેશના ખૂણે ખૂણે કોંગ્રેસનો અવાજ વધુ બૂલંદ કરવાનો છે. મળતી માહિતી મુજબ, ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી આજથી પ્રતિજ્ઞા યાત્રા શરૂ કરવા જઈ રહી છે.
 
લખનઉ પાસે બારાબંકીમાં પ્રભારી પ્રિયંકા ગાંધી પ્રતીજ્ઞા યાત્રાને લીલી ઝંડી બતાવીને રવાના કરાવશે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજયકુમાર લલ્લુ પણ આ પ્રસંગે હાજર રહેશે. બારાબંકી સિવાય આજથી સહારનપુર અને વારાણસીમાં પણ કોંગ્રેસ પ્રતીજ્ઞા યાત્રાનો પ્રારંભ કરાવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments