Webdunia - Bharat's app for daily news and videos

Install App

આયુષ્યમાન યોજનામાં ગરબડ ગોટાળા

Webdunia
ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (16:01 IST)
ઉત્તરાખંડમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ અનિયમિતતાઓ બહાર આવી છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) નો રિપોર્ટ 2018 થી માર્ચ 2021 સુધીનો છે. ઓડિટ રિપોર્ટ બાદ ઉત્તરાખંડ સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. 
 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 43 હોસ્પિટલોનું ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવ્યું નથી. રાજ્યની પાંચ હોસ્પિટલોમાં નિયત બેડની ક્ષમતા કરતાં વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. એક જ નંબર પરથી ઘણા દર્દીઓની સારવાર બતાવવામાં આવી છે. દર્દીઓના મૃત્યુની વિગતો લીધા વગર 15 લાખ 35 હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં 5,178785 આયુષ્માન કાર્ડ બની ચૂક્યા છે.
 
આયુષ્માન ભારત યોજનાનો લાભ લેનારા દર્દીઓની સંખ્યા 85066 હોવાનું જાણવા મળ્યું હતું. યોજનામાં ગેરરીતિ આચરનાર 53 હોસ્પિટલોને દૂર કરવામાં આવી છે અને 140 કરોડ રૂપિયાના દાવા રદ કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પશ્ચિમ બંગાળમાં 10 વર્ષની બાળકીનું અપહરણ પછી મર્ડર, બળાત્કારનો પણ આરોપ

Exit Poll Results 2024 LIVE: હરિયાણામાં કોંગ્રેસને મળી શકે છે બહુમત, જમ્મુ-કાશ્મીરમાં કોઈને સ્પષ્ટ બહુમત નહી

કેનાડામાં વેટર બનવા માટે પણ ભારતીયોમાં જોવા મળી પડાપડી, હજારોની લાગી લાઈન

મોદીએ મંદિરમાં વગાડ્યુ ઢોલ

નવરાત્રીના બીજા દિવસે વડોદરામાં સગીર કિશોરી પર ગેંગરેપ

આગળનો લેખ
Show comments