Festival Posters

CAA Rules- દેશમાં CAA લાગુ, ગૃહ મંત્રાલયે લોકસભા ચૂંટણી પહેલા જાહેરનામું બહાર પાડ્યું

Webdunia
સોમવાર, 11 માર્ચ 2024 (18:36 IST)
CAA Rules- નાગરિકતા સંશોધન અધિનિયમના અમલીકરણની જાહેરાત બાદ કેન્દ્રએ તેના નિયમો જાહેર કર્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સીએએની સંપૂર્ણ નિયમોની સૂચિ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
 
લગભગ પાંચ વર્ષની રાહ જોયા બાદ કેન્દ્રની મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા સમાન નાગરિક સંહિતા કાયદાને લઈને મોટી જાહેરાત કરી છે. આજથી જ દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે બાદ હવે ભારતના ત્રણ પાડોશી દેશોના બિન-મુસ્લિમ લોકો માટે ભારતમાં નાગરિકતા મેળવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
 
પાંચ વર્ષ પહેલા પારિત 
વાસ્તવમાં, સંસદ દ્વારા CAA પસાર થયાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે. જેમાં 31 ડિસેમ્બર 2014 પહેલા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા છ લઘુમતીઓ (હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. નિયમો અનુસાર નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં રહેશે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા દેશમાં CAA લાગુ કરવા જઈ રહી છે.

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

Breakfast ideas: થોડીવારમાં તૈયાર કરો ક્રિસ્પી બટાકાના ચીલા! સ્વસ્થ અને સ્વાદિષ્ટ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આજે પણ યુવકોને લગ્ન માટે વર્જિન યુવતી જોઈએ - નીના ગુપ્તા

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

આગળનો લેખ
Show comments