Webdunia - Bharat's app for daily news and videos

Install App

છત્તીસગઢ : છત્તીસગઢ - નકસલી હુમલામાં 3 જવાન ઘાયલ, ટારગેટ કરી બ્લાસ્ટ કરવામાં આવ્યા 2 IED

છત્તીસગઢ : છત્તીસગઢ - નકસલી હુમલામાં 3 જવાન ઘાયલ  ટારગેટ કરી બ્લાસ્ટ કરવામાં આવ્યા 2 IED
Webdunia
શુક્રવાર, 14 જાન્યુઆરી 2022 (16:50 IST)
કાંકેરઃ છત્તીસગઢના કાંકેરમાં શુક્રવારે નક્સલીઓએ 2 IED બ્લાસ્ટ કર્યા હતા. હુમલામાં 3 SSB જવાન ઘાયલ થયા છે. નક્સલવાદીઓએ મોડી સાંજે સર્ચમાં લાગેલા સૈનિકોને નિશાન બનાવીને બ્લાસ્ટ કર્યા હતા. જેમાં 2 જવાનો ઘાયલ થયા હતા. કાંકેરના એસપી શલભ સિન્હાના જણાવ્યા અનુસાર, પહેલો વિસ્ફોટ શુક્રવારે સવારે થયો હતો, જેમાં એક જવાન ઘાયલ થયો હતો. આ દરમિયાન માઓવાદીઓએ જવાનો પર ગોળીબાર પણ કર્યો હતો. જેનો સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો અને લગભગ 15 થી 20 મિનિટ સુધી એન્કાઉન્ટર ચાલ્યું.
 
પોલીસે જણાવ્યું કે તાડોકી પોલીસ સ્ટેશન વિસ્તારના કોસરુંડા કેમ્પના જવાન શુક્રવારે રાબેતા મુજબ સર્ચિગ  માટે નીકળ્યા હતા નક્સલવાદીઓ પહેલાથી જ સૈનિકોના માર્ગમાં IED પ્લાન્ટ કરી મુક્યા હતા.  SSB જવાન જી.પી.સુરેન્દ્રનો પગ IED પર પડ્યો અને જોરદાર બ્લાસ્ટ થયો. ત્યારબાદ ઘાત લગાવીને બેસેલા  નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. હુમલા દરમિયાન જવાનને પગમાં ગંભીર ઈજા થઈ છે.. ઘાયલ જવાનોને  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એસએસબીની બે બટાલિયન - 33 મી અને 28મી ન રોજ 2016થી  જીલ્લાના તડોકી અને રાવઘાટ વિસ્તારમાં વિશેષ રૂપથે એનિર્માણાધીન દલ્લીરાજહરા (બાલોદ જિલા) રાવઘાટ (કાંકેર) રેલવે પરિયોજનાની દેખરેખ માટે તૈનાત કરવામાં આવ્યો છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Semolina Papad Recipe- મિનિટોમાં સરળ રીતે તૈયાર કરો સોજીના પાપડ

હોળીની મજા વચ્ચે બાળકોની ત્વચાને નુકસાન ન થશે, આ સલામતી ટિપ્સ અજમાવો

હોળીના ખાસ પરંપરાગત કાનજી બનાવવાની રીત

હોળી પર ઘુઘરા બનાવતા પહેલા તપાસો કે માવો અસલી છે કે નકલી? જાણો 3 સરળ રીત

Skin care - કયું સનસ્ક્રીન લોશન ત્વચા માટે શ્રેષ્ઠ છે, ખરીદતા પહેલા આ મહત્વપૂર્ણ બાબતો જાણી લો

વધુ જુઓ..

નવીનતમ

IIFA માં હાજરી આપવા માટે શાહિદ, મીકા, નોરા ફતેહી પહોંચ્યા જયપુર, બોલિવૂડની ઘણી હસ્તીઓ, શાહરૂખ અને રેખા પણ આવશે.

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

આગળનો લેખ
Show comments