Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચારધામ યાત્રા: 2 સપ્તાહમાં 39 ભાવિકોના મોત

Webdunia
સોમવાર, 16 મે 2022 (12:07 IST)
ચારધામ યાત્રાને લઈને આ વખતે યાત્રીઓમાં જોરદાર ઉત્સાહ છે. કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી આ યાત્રા બાધિત રહી હતી તાજા સમાચાર આ સમયે કઈક યાત્રીઓને સ્વાસ્થય સંબંધી પરેશાનીનો સામનો કરવુ પડી રહ્યુ છે.

ઉત્તરાખંડના સ્વાસ્થય મહાનિદેશક ડૉ શૈલજા ભટ્ટ મુજબ ચારધામ યાત્રાના રસ્તા પર અત્યાર સુધી 39 તીર્થયાત્રીઓની મોત થઈ છે.  મૃત્યુના કારણ ઉચ્ચ રક્તચાપ, હૃદય સંબંધી સમસ્યાઓ થઈ રહી છે. 

સંબંધિત સમાચાર

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments