Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચારધામની યાત્રા 18 સેપ્ટેમ્બરથી સંચાલિત કરવાનો નિર્ણય લીધુ

Webdunia
શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (12:48 IST)
ચારધામની યાત્રા 18 સેપ્ટેમ્બરથી સંચાલિત કરવાનો નિર્ણય લીધુ. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મોડી રાત્રે ટ્વીટ કરી કહ્યુ કે ચારધામની યાત્રા 18 સેપ્ટેમ્બરથી શરૂ થશે. પર્યટણ વિભાગઆ સિલસિલામાં શુક્રવારે એસઓપી રજૂ કરી શકે છે. આ વચ્ચે મુખ્ય સચિવ ડો. એસ.એસ સંધુએ પણ પર્યટન સાથે યાત્રાથી સંકળાયેલા જુદા જુદા વિભાગો અને દેવસ્થાનમ પ્રબંધન બોર્ડના અધિકારીઓ સાથે ઉત્તરાખંડ ઉચ્ચ ન્યાયાલતએ ચાર ધામ યાત્રા પર લાગી રોકના કેટલા પ્રતિબંધ હટાવી દીધા છે. મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠએ કેદારનાથ ધામમાં દરરોજ 800, બદ્રીનાથ ધામમાં 1000, ગંગોત્રીમાં 600, યમનોત્રીધામમાં 400 શ્રદ્ધાળુઓને દર્શન કરવાની પરવાનગી આપી દીધી છે. ચારધામ યાત્રા કરનાર તીર્થયાત્રીઓને 72 કલાક સુધીની કોવિડ તપાસની નેગેટીવ રિપોર્ટ અને બન્ને વેક્સીનનો પ્રમાણપત્ર સાથે લાવવુ ફરજીયાત હશે. સાથે જ તીર્થ યાત્રીઓને દેવસ્થાન બોર્ડમાં પંજીકરણ કરાવવુ ફરજીયાત હશે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments