Dharma Sangrah

ચારધામમાં ફરી યાત્રિકોની સંખ્યા વધવા લાગી, દરરોજ 23 હજારથી વધુ ભક્તો આવી રહ્યા છે, જાણો ક્યારે બંધ થશે દરવાજા

Webdunia
બુધવાર, 16 ઑક્ટોબર 2024 (09:10 IST)
Chardham - ઉત્તરાખંડમાં આ સિઝનમાં ચારધામની યાત્રાએ જનારા તીર્થયાત્રીઓની સંખ્યા મંગળવારે 41 લાખને પાર કરી ગઈ છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ચારધામ યાત્રા પ્રબંધન અને નિયંત્રણ સંસ્થાએ જણાવ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 41,13081 તીર્થયાત્રીઓએ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સહિતના ચારધામ મંદિરોની મુલાકાત લીધી છે.
 
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે યાત્રા માટે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારાને જોતા સરકારે આવતા વર્ષે યાત્રાની વ્યવસ્થાને વધુ વિસ્તૃત કરવાનો નિર્ણય લીધો છે.

સત્તાવાર માહિતી અનુસાર, સોમવારે 23,649 શ્રદ્ધાળુઓએ આ મંદિરોની મુલાકાત લીધી હતી જ્યારે મંગળવારે આ સંખ્યા 26,726 હતી. ચારધામ યાત્રાનો અંતિમ તબક્કો શરૂ થયો છે. અંતિમ તબક્કા હેઠળ, કેદારનાથ અને યમુનોત્રીના દરવાજા 3 નવેમ્બરે, ગંગોત્રીના દરવાજા 2 નવેમ્બરે અને બદ્રીનાથના દરવાજા 17 નવેમ્બરે બંધ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાના ચેહરા પરથી જોવા મળી લગ્નની રોનક, દુલ્હેરાજા વિજય દેવરકોડાની ખુશી તો જાણે છલકાય રહી છે... જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

VIROSH Wedding : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોડાના થયા લગ્ન: સાત જન્મો માટે બન્યા એકબીજાના હમસફર, તેલુગૂ રીતિ-રિવાજોથી થયા લગ્ન

ગુજરાતી જોક્સ - શું બકવાસ છે

ગુજરાતી જોક્સ - બ્યુટીફુલ રેડ અન્ડરવેર

આગળનો લેખ
Show comments