Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાંદીપુરા વાયરસનો પ્રકોપ વધ્યો, કુલ 71 કેસો, 27 દર્દીઓના મોત

Webdunia
રવિવાર, 21 જુલાઈ 2024 (10:09 IST)
ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસ બીજા શબ્દોમાં કહીએ તો ચાંદીપુરા વાયરસના કુલ -71 કેસો નોંધાયા છે.. 
 
ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારના એક જ દિવસમાં ચાંદીપુરાના વધુ 13 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જ્યારે સાત બાળકના મોત થયા હતા. સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમાં ચાંદીપુરાના માત્ર 9 કેસ કન્ફર્મ થયા છે. હાલની સ્થિતિએ ચાંદીપુરાના 62 શંકાસ્પદ કેસ છે અને કુલ મૃત્યુ 27ના થયા છે.

જેમાં પંચમહાલમાં સૌથી વધુ ચાર, અમદાવાદ શહેર, અરવલ્લી, મોરબીમાં ત્રણ-ત્રણ, સાબરકાંઠા, રાજકોટ અને દાહોદમાંથી બે-બે, જ્યારે મહિસાગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર ગ્રામ્ય, ગાંધીનગર શહેર, વડોદરા ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકામાથી એક-એક બાળકના મૃત્યુ થયા છે. 17 જુલાઈના ચાંદીપુરાથી કુલ મૃત્યુઆંક 14 હતો અને હવે તે વધીને 27 થયો છે. આમ ચાર દિવસમાં મૃત્યુઆંકમાં બમણો વધારો થયો છે.

Edited By- Monica Sahu 
 
< >
ચાંદીપુરા વાયરસનો પ્રકોપ વધ્યો, કુલ 71 કેસો, 27 દર્દીઓના મોત
< >
< >
 
ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસ બીજા શબ્દોમાં કહીએ તો ચાંદીપુરા વાયરસના કુલ -૭૧ કેસો નોંધાયા છે.. જે પૈકી સાબરકાંઠા-૦૮, અરવલ્લી- ૦૪, મહીસાગર-૦૨, ખેડા-૦૫, મહેસાણા-૦૪, રાજકોટ-૦૨, સુરેન્દ્રનગર-૦૨, અમદાવાદ કોર્પોરેશન-૦૪, ગાંધીનગર-૦૫, પંચમહાલ-૧૧, જામનગર-૦૫, મોરબી-૦૪, ગાંધીનગર કોર્પોરેશન-૦૨, છોટાઉદેપુર- ૦૨, દાહોદ-૦૨, વડોદરા-૦૧, નર્મદા-૦૧, બનાસકાંઠા-૦૨, વડોદરા કોર્પોરેશન-૦૧, ભાવનગર-૦૧ દેવભૂમિ દ્વારકા-૦૧ રાજકોટ કોર્પોરેશન-૦૧ તેમજ કચ્છ-૦૧ શંકાસ્પદ કેસો મળેલ છે,
< >
< >
 
કુલ -૦૯ કેસ પોઝીટીવ કેસ
 
હવે આ કુલ 71 શંકાસ્પદ કેસોમાંથી પોઝિટિવ કેસો પર નજર કરીએ તો સાબરકાંઠા-૦૧, અરવલ્લી-૦૨, મહેસાણા-૦૨, ગાંધીનગર-૦૧, પંચમહાલ-૦૧, મોરબી-૦૧, વડોદરા-૦૧ એમ કુલ -૦૯ કેસ પોઝીટીવ મળેલ છે.
< >
< >
 
27 દર્દીઓના મૃત્યુ
ગુજરાત રાજ્યના ઉપરોક્ત-૭૧ કેસો પૈકી સાબરકાંઠા-૦૨, અરવલ્લી-૦૩, મહીસાગર-૦૧, મહેસાણા- ૦૨, રાજકોટ-૦૨, સુરેન્દ્રનગર-૦૧, અમદાવાદ કોર્પોરેશન-૦૩, ગાંધીનગર-૦૧, પંચમહાલ-૦૪, મોરબી- ૦૩, ગાંધીનગર કોર્પોરેશન-૦૧, દાહોદ-૦૨, વડોદરા-૦૧, દેવભૂમિ દ્વારકા-૦૧ એમ કુલ-૨૭ દર્દીઓ મૃત્યુ પામેલ છે.
< >
< >< >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments