Webdunia - Bharat's app for daily news and videos

Install App

CBSEએ મુઘલ સભા, ફૈઝની કવિતાઓ અભ્યાસક્રમમાંથી દૂર કર્યા

Webdunia
રવિવાર, 24 એપ્રિલ 2022 (11:02 IST)
એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર CBSEએ ધોરણ 11 અને 12ના અભ્યાસક્રમમાંથી બિનજોડાણવાદની ચળવળ, શીતયુદ્ધ યુગ, એફ્રો-એશિયન ક્ષેત્રમાં ઇસ્લામિક શાસનનો ઉદય, મુઘલ સભાનો ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિ અંગેના પાઠ દૂર કર્યા છે.
 
આવી જ રીતે ધોરણ 10ના અભ્યાસક્રમમાંથી 'વૈશ્વિકવાદ ખેતી પર અસર'ના ટૉપિકને 'ફૂડ સિક્યૉરિટી'ના ચૅપ્ટરમાંથી દૂર કરવામાં આવ્યો છે. આ સિવાય ફૈઝ અહમદ ફૈઝની ઉર્દૂ કવિતાના ભાષાંતરના અંશ પણ અભ્યાસક્રમમાંથી હઠાવી દેવાયા છે.
 
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર આ પગલા અંગે સ્પષ્ટતા કરતાં CBSEના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ફેરફાર NCERTની સૂચનો પ્રમાણે કરાયેલ છે.
 

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments