Dharma Sangrah

CBSE Board Exams 2023: ધો 10-12ની પરીક્ષા માટે CBSEની ગાઈડલાઈન્સ

Webdunia
બુધવાર, 22 ફેબ્રુઆરી 2023 (11:30 IST)
કેંદ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડની ધોરણ 10મા 12ની બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆઈથી ચાલી રહી છે. બોર્ડ પરીક્ષાઓની વચ્ચે સીબીએસઈએ શાળા અને પરીક્ષા સેંટરને પરીક્ષાઓ કરાવવા માટે દિશા-નિર્દેશ (CBSE issued new guidelines) રજૂ કર્યા છે. બોર્ડએ આયોજીત કરી રહી છે. સીબીએસઈ દ્વારા રજૂ કરાયેલા નોટિસ મુજબ પરીક્ષા આયોજીત કરાવવા માટે બધા શાળાઓને સુનિશ્ચિત કરવુ પડશે કે બધા જવાબવહીને પ્લાસ્ટિકની કોથળીઓથી પેક કરાય જ્યારે પરીક્ષા પછી જવાબવહી સંબંધિત પ્રાદેશિક કચેરીને ટપાલ સેવાઓ દ્વારા મોકલવામાં આવશે. જો આ ઉત્તરવહીઓ વ્યક્તિગત રીતે અથવા સિટી કોઓર્ડિનેટરની મદદથી પ્રાદેશિક કચેરીને મોકલવામાં આવે તો પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરવો નહીં. 
 
તેની સાથે જ બોર્ડએ કહ્યુ કે ધોરણ 10મા 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈ વ્હાટસએપ સંદેશ મોકલવો જોઈએ નહીં. પછી ભલે તે સંદેશ સીબીએસઈનો હોય કે બોર્ડની પરીક્ષાઓના સંચાલનને લગતી અન્ય કોઈ સત્તા સાથેનો હોય.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

એક મહિના સુધી ઓટ્સ ખાવાથી શુ થાય છે ? જાણો કેટલુ વજન ઘટી શકે છે અને આરોગ્યને કયા ફાયદા મળશે ?

વધુ જુઓ..

નવીનતમ

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુમારે ખોલી પોલ, પ્રોપર્ટી કલેક્શન વિશે જાણીને લાગશે શૉક

Adrija Roy Engagement: અનુપમા ની રાહી એ કરે સગાઈ, તમિલ રીતિ-રિવાજથી થઈ વિધિ, જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

આગળનો લેખ
Show comments