Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્સર દર્દીનું બાલ્કનીમાંથી પડીને મોત

Webdunia
ગુરુવાર, 16 નવેમ્બર 2023 (14:16 IST)
પૂર્વી દિલ્હીના મધુ વિહારમાં તેમના સંબંધીના ઘરની બાલકનીથી પડવાથી 47 વર્ષના એક કેંસર દર્દીઈ બુધવારે સવારે મોત નીપજ્યુ હતું. પોલીસએ જણાવ્યુ છે કે સવારે આસહરે પોણ ચાર વાગ્યે સૂચના મળી કે શારદા નંદ માંઝી તેમના દીકરા રાહુઅએ મેક્સ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેને સારવાર દરમિયાન મૃત જાહેર કરવામાં આવ્યો. જ્યારે પોલીસ હોસ્પિટલ પહોંચી તો પૂછપરછ દરમિયાન તેમને ખબર પડી કે કેન્સરનો દર્દી માંઝી બિહારનો ખેડૂત હતો. અધિકારીએ કહ્યું કે તે દિલ્હીમાં તેના જમાઈના ઘરે આવ્યો હતો અને મેક્સ હોસ્પિટલમાં કેન્સરની સારવાર કરાવી રહ્યો હતો.
 
પોલીસે જણાવ્યું કે બુધવારે સવારે 3 વાગ્યાની આસપાસ માંઝી શૌચ કરવા માટે ઉઠ્યો પરંતુ ઘરની બાલ્કનીમાંથી પડી ગયો. પોલીસે કહ્યું કે તેને મેક્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો જ્યાં તેનું મોત થયું. પોલીસે જણાવ્યું હતું કે ઘટના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ ગેરરીતિ મળી નથી.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

ડાયાબિટીસનો કાળ છે જાંબુના પાન, શુગરના દર્દીઓ આ રીતે કરે ઉપયોગ

ખ અક્ષરથી છોકરા છોકરીઓના નામ

Gujarati child names- છોકરા છોકરીઓનુ ગુજરાતી માં નામ

Sun Tanning: ટેનિંગ રિમૂવ કરવા માટે કરો બટાટાથી સ્ક્રબ જાણો રીત

વધુ જુઓ..

નવીનતમ

Maharaj Movie Review: શક્તિશાળી વિરુદ્ધ શબ્દોનુ નાટકીય રૂપાંતર, જાણો કેવી છે આમિર ખાનના પુત્ર જુનૈદની ડેબ્યુ ફિલ્મ

લગ્નની તૈયારીઓ વચ્ચે સોનાક્ષીના સાસરે પહોચ્યા શત્રુધ્ન સિન્હા, જમાઈને કંઈક આ અંદાજમાં મળ્યા શોટ્ગન

જોક્સ ચંપલને મિક્સ

Big Boss માં દેખાશે વડાપાઉં ગર્લ

તમે કોના પક્ષમાં રહેશો ? બહેન સોનાક્ષીના ઝહીર સાથે લગ્નના સમાચાર વચ્ચે લવ સિન્હાએ આ કેવો પ્રશ્ન પુછ્યો !

આગળનો લેખ
Show comments