Webdunia - Bharat's app for daily news and videos

Install App

Byju’s Group Lays off- મંદી પડતા, કંપનીએ 2500 કર્મચારીઓને છૂટા કર્યા

Webdunia
ગુરુવાર, 30 જૂન 2022 (15:00 IST)
વિશ્વની સૌથી મોટી એજ્યુકેશન ટેક્નોલોજી કંપની BYJU કોરોના બાદની રિકવરી હવે મંદી પડતા અને મોંઘવારીને મારને કારણે ઈતિહાસની સૌથી છંટણી કરવા મજબૂર બની છે. અનેક અધિગ્રહણ સાથે અંદાજે 22 અબજ ડોલરની વેલ્યુએશન ધરાવતી બાયજુસે તમામ ગ્રુપ કંપનીઓમાંથી કુલ 2500 કર્મચારીઓને છૂટા કર્યા છે. 
 
નોકરીમાંથી છૂટા કરાયેલા કર્મચારીઓએ આપેલી માહિતી મુજબ સોમવારે તેમને કંપનીમાંથી ફોન આવ્યો હતો. આ દરમિયાન તેમને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે કોઈ નોટિસ આપ્યા વિના જ તેને નોકરી છોડવાનું કહેવામાં આવ્યું.
 
બાયજૂસ એ  Toppr, WhiteHar Jr, સેલ્સ એંડ માર્કેટીંગ, ઓપરેશનની ટીમમાંથી ના ફુલટાઇમ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાઢી મૂક્યા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

વધુ જુઓ..

નવીનતમ

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

આગળનો લેખ
Show comments