Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂણે-મુંબઈ હાઈવે પર બસ ખીણમાં ખાબકી, 13નાં મોતની આશંકા

Webdunia
શનિવાર, 15 એપ્રિલ 2023 (13:03 IST)
Pune-Mumbai highway accident- જૂના પૂણે-મુંબઈ હાઈવે પર શિંગ્રોબા મંદિર પાછળ એક ખીણમાં ખાનગી બસ પડી હતી. આ બસમાં 40થી 45 લોકો સવાર હતા.
 
બચાવદળના એક કર્મચારીએ પીટીઆઈને જણાવ્યું કે દુર્ઘટનામાં 13-14 લોકોનાં મોતની આશંકા છે.
 
કર્મચારીએ પણ શંકા કરી કે મૃતકોમાં મહિલાઓ અને બાળકો સામેલ છે.
 
દુર્ઘટનામાં ફસાયેલા લોકોને બચાવાની કામગીરી ચાલુ છે.
 
તો સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આ દુર્ઘટનામાં 12 લોકોનાં મોત થયાં છે. જ્યારે 25 લોકો ઘાયલ થયા છે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments