Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાગપુરમાં ભાજપા કાર્યકર્તા સહિત પરિવારના 5 સભ્યોની થઈ હત્યા

Webdunia
સોમવાર, 11 જૂન 2018 (11:06 IST)
ભાજપા કાર્યકર્તા કમલાકર પવનકર અને તેમના પરિવારના અન્ય ચાર સભ્યની હત્યાનો મામલો સામે આવ્યો છે. ઘટનાના સમાચાર મળતા જ પોલીસ તેમના ઘરે પહોંચી ગઈ છે અને મૃતદેહન જપ્ત કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.  
 
મળતી માહિતી મુજબ ભાજપા કાર્યકર્તા કમલાકર પવનકર નાગપુરના આરાધના નગરમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. ગઈકાલે કેટલાક અજ્ઞાત લોકોએ પવનકર અને તેમના પરિવારના 4 સભ્યોની હત્યા કરી નાખી. 
 
આ સભ્ય તેમના પત્ની મા અને પુત્ર-પુત્રી છે. એવુ કહેવાય રહ્યુ છે કે હત્યા સુનિયોજીત રીતે કરવામાં આવી છે. એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કોઈ લૂટપાટના ઈરાદે નથી કરી શકતા. પોલીસ હાલ આ મામલાની તપાસ કરી રહી છે. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments