Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્ર: સંભાજી મહારાજની જન્મજયંતિ દરમિયાન 2 સમુદાયો વચ્ચે અથડામણ અને પથ્થરમારો, 4 પોલીસકર્મી ઘાયલ, 31 લોકોની અટકાયત

Webdunia
સોમવાર, 15 મે 2023 (09:46 IST)
મહારાષ્ટ્રના અહેમદનગરમાં ગઈકાલે રાત્રે છત્રપતિ સંભાજી મહારાજની જન્મજયંતિ દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ પથ્થરમારામાં ઘણી દુકાનો અને વાહનોને નુકસાન થયું હતું અને 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. મામલો સંભાળવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને 31 લોકોની અટકાયત કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.

<

#WATCH | Maharashtra: Visuals from Ahmednagar's Shevgaon where stone pelting was reported last night pic.twitter.com/4gmhvPyvqw

— ANI (@ANI) May 15, 2023 >

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments