Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bihar News- કર્ઝમાં ડૂબેલા પરિવારેનો સામુહિક આપઘાત

Webdunia
ગુરુવાર, 10 નવેમ્બર 2022 (12:29 IST)
બિહારના નવાદા જીલ્લાથી એક લોમહર્ષક સમાચાર સામે આવ્યો છે. અહીં એક પરિવારના 5 સભ્યોની મોત થઈ ગઈ છે. મળી જાણકારી મુજબ પરિવારના 5 સભ્યોની મોત આત્મહત્યાથી થઈ છે. અને 1 બીજા સભ્ય ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત છે. કર્જદાર મુખિયાને પરેશાન કરી રહ્યો હતો તેથી પરિવારએ આ પગલા ભર્યા. 
 
આત્મહત્યાનો આ ઘટના નવાદાના નગર થાના વિસ્તારનો છે જ્યા6 ગઢપર મોહલ્લામના ઘરમાં કર્ઝમાં ડૂબેલા પરિવારેનો સામુહિક આપઘાત કર્યો. 5 ની આત્મહત્યાથી મોત થઈ ગઈ છે. તેમજ 1 અન્ય સાક્ષી કુમારીની સ્થિતિ ગંભીર છે. 
 
સ્થાનીય લોકોને જેમજ ઘટનાની જાણકારી મળી તો બધાને હોસ્પીટલમાં દાખલ કરાવ્યો પણ 5 સભ્યોની સારવાર દરમિયાન મોત થઈ ગઈ. ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત સાક્ષી કુમારીએ જણાવ્યુ કે વસૂલી માતે તેમના પિતાની સાથે ઘણા લોકો અભદ્રતા કરતા હતા અને તેણે પરેશાન કરાઈ રહ્યો હતો. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments