Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિહાર: પટનામાં પોલીસ લાઠીચાર્જમાં BJP નેતાનું મોત

Webdunia
ગુરુવાર, 13 જુલાઈ 2023 (16:28 IST)
પટનામાં પોલીસ લાઠીચાર્જમાં BJP નેતાનું મોત - બિહાર  શિક્ષકોની નિમણૂક માટે પ્રદર્શના કરી રહ્યા  ભાજપના કાર્યકરો પર ભારે  પોલીસ લાઠીચાર્જ દરમિયાન ભાજપના એક નેતાનું મોત થયું છે.
 
પટના પોલીસે ભાજપના કાર્યકરો પર ભારે લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. આ ક્રમમાં ભાજપના એક કાર્યકરનું મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક વિજય કુમાર સિંહ જહાનાબાદના જિલ્લા મહાસચિવ હતા.
<

Arrested by Bihar police in Patna .Jehanabad dist GS Vijay Kumar Singh died in brutal police lathi charge.@ANI @ABPNews @News18Bihar @ABPNews @aajtak

— Sushil Kumar Modi (@SushilModi) July 13, 2023 >
પોલીસના લાઠીચાર્જમાં ભાજપના અનેક નેતાઓ અને કાર્યકરો ઘાયલ થયા હતા. દરમિયાન ભાજપના નેતાઓનું કહેવું છે કે પોલીસે પટનામાં ડાકબંગલા ચોક પર બળપ્રયોગ કર્યો હતો. જહાનાબાદ શહેરમાં થયેલા લાઠીચાર્જમાં ભાજપના મહાસચિવ વિજય કુમાર સિંહનું મોત થયું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

Reduce electricity bill while using AC - વીજળીનું બિલ ઘટાડવા ACનો ઉપયોગ કેવી રીતે કરવો?

વધુ જુઓ..

નવીનતમ

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

આગળનો લેખ
Show comments