Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેલ્વે વિભાગનો સૌથી મોટો નિર્ણય

Webdunia
શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (14:19 IST)
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે રેલ્વે બોર્ડએ 18 સેપ્ટેમ્બરે એક સર્કુલર રજૂ કરવામાં આવ્યો છે તેમાં વળતરની રકમ વધારવા અંગે માહિતી આપવામાં આવી હતી. હવે તેનો અમલ કરવામાં આવ્યો છે. આ નિયમો 18 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. 
 
રેલ્વે બોર્ડએ રેલ દુર્ઘટનામાં મળનારા વળતરને 10 ગણો વધારી નાખ્યો છે. હવે જો ટ્રેના દુર્ઘટનામાં કોઈની મોત થઈ જાય છે તો તેમના પરિજનને 50 હજારની જગ્યા 5 લાખા રૂપિયાની મદદ રાશિ મળશે. 
 
ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને 25 હજારની જગ્યાએ 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમજ નાની ઈજાના કિસ્સામાં 5 હજાર રૂપિયાના બદલે 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

ગુજરાતી જોક્સ - હોમવર્ક કર્યું નથી,

ગુજરાતી જોક્સ -મગફળી

ગુજરાતી જોક્સ - પતિને મળવા ગઈ

વધુ જુઓ..

નવીનતમ

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

Slap Day- 15 મી ફેબ્રુ સ્લેપ ડે

ડાયાબિટીસમાં અસરકારક છે આ પાવડર, નથી વધવા દેતો બ્લડ શુગર લેવલ, ઘણી બીમારીઓમાં છે ફાયદાકારક

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

આગળનો લેખ
Show comments