Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા : ઘૂસણખોરી કરનાર આતંકીને કર્યો ઠાર!

Webdunia
શુક્રવાર, 26 નવેમ્બર 2021 (13:46 IST)
ભારતીય સેનાને આજે વધુ એક સફળતા મળી છે. કાશ્મીરના રાજૌરીના ભિંબર ગલી સેક્ટરમાં આતંકીઓએ ઘૂસણખોરીનો નાપાક પ્રયાસ કર્યો હતો. ભારતીય સરહદ પર તૈનાત જવાનોએ તાબડતોડ કાર્યવાહી કરીને એક આતંકવાદીને ઠાર કર્યો છે. તેના કબજામાંથી હથિયારો અને અન્ય વસ્તુઓ મળી આવી હતી. 
 
હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મળતી માહિતી અનુસાર 25 નવેમ્બરની મધ્ય રાત્રે પાકિસ્તાની સરહદથી કેટલાક આતંકવાદીઓએ એલઓસી પાર કરવાનો નાપાક પ્રયાસ કર્યો હતો. 
 
ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર એન્ટી ટનલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પઠાણકોટમાં આર્મી કેમ્પની બહાર ગ્રેનેડ હુમલા બાદ કઠુઆ જિલ્લામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે પણ સતર્કતા વધારી દેવામાં આવી છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments