Webdunia - Bharat's app for daily news and videos

Install App

આયુષ્માન ભારત યોજનાને લઈ મોટો નિર્ણય

Webdunia
મંગળવાર, 23 જાન્યુઆરી 2024 (14:25 IST)
- મધ્યપ્રદેશના સરકારી કર્મચારીઓ, કામદારો અને કોન્ટ્રાક્ટ કામદારોને સામેલ કરવાની કવાયત 
- મુખ્ય સચિવની અધ્યક્ષતામાં નવ સભ્યોની સમિતિની રચના
 
Ayushman Bharat Yojana- મધ્યપ્રદેશના સરકારી કર્મચારીઓ, કામદારો અને કોન્ટ્રાક્ટ કામદારોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્માન ભારત 'નિરામયમ'માં સામેલ કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે. સત્તાવાર રીતે આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્ય સરકારે જરૂરી માર્ગદર્શિકા નક્કી કરવા માટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં નવ સભ્યોની સમિતિની રચના કરી છે. સમિતિના સભ્ય સચિવ આયુષ્માન ભારત નિરામયમ મધ્યપ્રદેશના મુખ્ય કાર્યકારી અધિકારી હશે.
 
ઉલ્લેખનીય છે કે ભારત સરકાર ગરીબ લોકો માટે આયુષ્માન ભારત યોજના લાવી છે. આ યોજના હેઠળ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફત છે. આ યોજનાનો લાભ સરકારી કર્મચારીઓને પણ આપવાની તૈયારીઓ ચાલી રહી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments