Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video Bageshwar Dham: હું કોઈથી ડરતો નથી', બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ આરોપો પર કહ્યું- લોકોએ ભગવાનને છોડ્યા નથી

Webdunia
ગુરુવાર, 19 જાન્યુઆરી 2023 (13:04 IST)
Bageshwar Dham Sarkar: બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત કથાવાચક આચાર્ય ધીરેંન્દ્ર શાસ્ત્રીએ તેમના ઉપર ઉપડી રહ્યા આરોપો પર સફાઈ રજૂ કરી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ  હું કોઈથી ડરતો નથી', તેણે કહ્યુ કે લોકોએ તો ભગવાન પર પણ સવાલ ઉપાડ્યા 
 
મહારાષ્ટ્રની એક સંસ્થાએ ધીરેંદ્ર શાસ્ત્રી પર અંધવિશ્વાસ ફેલાવવાના આરોપ લગાવતા તેણે પડકાર આપી હતી કે તે નાગપુરના મંચ પર આવીને તેમના ચમત્કારોને જોવાવે. જો આવુ નહી કરી શકે તો મુકદ્દમાનો સામનો કરવા તૈયાર રહો. ધીરેન્દ્ર શાસ્ત્રી આ પડકાર પર ત્યાં નથી પહોંચ્યા અને પરત આવી ગયા. તેના પર કહેવાયુ કે ધીરેંન્દ્ર શાસ્ત્રી ડરીને ભાગી ગયા. સોશિયલ મીડિયા પર ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થન અને વિરોધમાં લોકો ઘણુ બધુ લખી રહ્યા છે. 
<

खुला चैलेंज…नागपुर विवाद पर दी चेतावनी…नकारात्मक लोगो को दिखाया रास्ता…https://t.co/dlxpAWuAaB#bageshwardhamsarkar @NavbharatTimes @aajtak @News18India @NewsNationTV @TOIMumbai @ZeeNews @ANI @TOI_Nagpur @DDNewslive @TheLallantop

— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) January 17, 2023 >
લોકોએ ભગવાનને નથી મૂકયો 
આખા વિવાદને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ અનાદિ કાળથી લોકોએ ભગવાન રામને છોડ્યા નથી. આ દેશ ભારત એ દેશ છે જ્યાં ભગવાન રામને તેના અસ્તિત્વના પુરાવા માટે પૂછવામાં આવ્યું. અયોધ્યા માટે પુરાવા માંગવામાં આવ્યા હતા. ભગવાન કૃષ્ણને બક્ષવામાં આવ્યા ન હતા, તેઓ તાંત્રિક અને ચમત્કારિક કહેવાયા, તેથી અમે માનીએ છીએ  એવું છે કે આપણે સામાન્ય લોકો છીએ, તેઓ આપણને ક્યારે છોડશે?
 
સમગ્ર ઘટના સમજો 
મધ્ય પ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી કથા વાચક છે. તે દાવો કરે છે કે તે મનની વાત જાણી લે છે. તેમની કથાના વીડિયો ખૂબ વાયરલ થતા રહે છે. જેમાં તે આવુ કરતા જોવાય છે. પ્રસિદ્ધી વધી તો  ધીરેન્દ્ર શાસ્ત્રીને દેશના વિવિધ રાજ્યોમાંથી કથા માટે ફોન આવવા લાગ્યા. આવી જ એક વાર્તામાં નાગપુર ગયા હતા. આ વાર્તા 13 જાન્યુઆરી સુધી ચાલવાની હતી, પરંતુ શાસ્ત્રી 11 જાન્યુઆરીએ જ પરત ફર્યા.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments