Webdunia - Bharat's app for daily news and videos

Install App

Badrinath NH: છિનકામાં 17 કલાક પછી ખુલ્યો હાઈવે, પહાડીથી સતત પડી રહ્યા પત્થર, ફરી રોકી વાહનોની અવર-જવર

Webdunia
શુક્રવાર, 30 જૂન 2023 (10:37 IST)
Badrinath National Highway Landslide News: બદ્રીનાથ હાઈવે ગુરૂવારે સવારે 9 વાગીને 49 મિનિટ પર ભૂસ્ખલનને કારણે તે બંધ થઈ ગયું હતું. હાઇવે ખુલ્લો કરવાની કામગીરી રાતભર ચાલુ રહી હતી. જે બાદ શુક્રવારે સવારે 3.30 કલાકે હાઇવે ખુલ્લો મુકાયો હતો. 
 
છિનકામાં બદ્રીનાથ હાઈવે શુક્રવારને 17 કલાક પછી થયો સુચારુ થયા તો વાહનોને પોલીસની નિગરણીમાં રવાના કરાયો. પણ પહાડીથી સતત પત્થર પડવાના કારણે અત્યારે વાહનોની અવરજવરા રોકી દીધી છે. 
 
જણાવીએ કે બદ્રીનાથ હાઈવે ગુરૂવારે સવારે  9 વાગીને 49 મિનિટ પર ભૂસ્ખલનને કારણે તે બંધ થઈ ગયું હતું. હાઇવે ખુલ્લો કરવાની કામગીરી રાતભર ચાલુ રહી હતી. જે બાદ શુક્રવારે સવારે 3.30 કલાકે હાઇવે ખુલ્લો મુકાયો હતો. 
 
Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં, 400 પાર એક્યૂઆઈ

મૃત્યુ પહેલા, રતન ટાટાએ શાંતનુને અમીર બનાવ્યું, મુંબઈમાં બે માળનું મકાન, રૂ. 350 કરોડની એફડી અને તેનાથી વધુ.

પરિવારના આઠ લોકો રાત્રે સૂતા હતા, જ્યારે સવારે તેમની આંખ ખુલી ત્યારે તેઓ એક વિશાળ આગથી ઘેરાયેલા હતા

મગર હરણને શા માટે છોડી દીધુ, જ્યારે આવી ઘટનાની જાણ થઈ અને તરત જ તેને છોડી દીધું. વિડિઓ જુઓ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

આગળનો લેખ
Show comments