Webdunia - Bharat's app for daily news and videos

Install App

આઝમ ખાને સંઘ નેતાઓને સમલૈગિંક કહ્યા

Webdunia
સોમવાર, 30 નવેમ્બર 2015 (11:30 IST)
વિવાદિત નિવેદનો માટે ચર્ચિત ઉપ્રના મંત્રી આઝમ ખાને હવે સંઘ નેતાઓને સમલૈંગિક બતાવી દીધા.   તેમના આ નિવેદનની સંઘ અને ભાજપા નેતાઓએ ખૂબ નિંદા કરી છે. ખાને તેમના ગૃહ નગર રામપુરમા રવિવારે સમલૈગિકોના અધિકારો વિશે સવાલ કર્યો હતો. તેના પર તેમણે કહી દીધુ કે આરએસએસવાળા એવા જ છે જેથી તેઓ આની માંગ કરી રહ્યા છે અને લગ્ન કરતા નથી. 
 
ઉલ્લેખનીય છે કે નાણાકીય મંત્રી અરુણ જેટ્ટલીના નિવેદન પર ખાન પાસે પ્રતિક્રિયા માંગી હતી. જેટલીએ સુપ્રીમ કોર્ટ દ્વારા રદ્દ ધારા 377 પર પુર્નવિચારની વાત કહી છે. સુપ્રીમ કોર્ટે આને ગેરકાયદેસર બતાવતા રદ્દ કરી દીધુ છે. ખાને કહ્યુ કે સંસદે આ વિશે વિચાર કરવો જોઈએ. 
 
વિજયવર્ગીય બોલ્યા માનસિક સંતુલન ખોઈ બેસ્યા છે ખાન 
 
ભાજપા મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યુ એક ખાન માનસિક સંતુલન ગુમાવી ચુક્યા છે. હવે સમય આવી ગયો છે કે જ્યારે તેમને યોગ્ય સ્થાન(માનસિક ચિકિત્સાલય) મોકલી દેવામાં આવે.  
વધુ જુઓ..

જરૂર વાંચો

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

વધુ જુઓ..

નવીનતમ

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

Show comments