Webdunia - Bharat's app for daily news and videos

Install App

હરિદ્વારમાં અટલજીનો અસ્થિ વિસર્જન

Webdunia
રવિવાર, 19 ઑગસ્ટ 2018 (12:10 IST)
રવિવારે સવારે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની અસ્થિઓને દિલ્હીના સ્મૃતિ સ્થળથી ત્રણ કલશમાં ભરાયું. ત્યારબાદ પરિજન અસ્થિ કલશને લઈને હરિદ્વાર માટે નિકળ્યા. અસ્થિ કલશ લઈને આવ્યા વિશેષ વિમાનમાં 7 લોકો સવાર હતા. અટલજીના જમાઈ રંજન ભટ્ટાચાર્યના હાથમાં અસ્થિ કલશ હતો. તેની સાથે પત્ની નમિતા ભટ્ટાચાર્ય, દીકરી નિહારિકા સાથે પરિવારના બે બીજા મહિલાઓ પણ હતી. જૉલીગ્રાંટથી બે જુદા જુદા હેલીકોપટરમાં પરિજન અને ભાજપા નેતા હરિદ્વાર માટે રવાના થયા. 
 
ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની અસ્થિઓ આજે બપોરે આશરે 12 વાગ્યે હરકી પૌડીમાં ગંગામાં પ્રવાહિત કરાશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments