Webdunia - Bharat's app for daily news and videos

Install App

અરવિંદ કેજરીવાલે 8 કિલો વજન ઘટયુ, AIIMSએ તેને CMના આહારમાં સામેલ કરવાનું સૂચન કર્યું

Webdunia
રવિવાર, 23 જૂન 2024 (09:25 IST)
Arvind Kejriwal Weight Loss News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલનું વજન સતત ઘટી રહ્યું છે.
 
અત્યાર સુધી તેનું વજન આઠ કિલો ઘટી ગયું છે. AAPએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સતત વજન ઘટવાની ઘટનાને અત્યંત ચિંતાજનક ગણાવી છે.
 
દિલ્હી AIIMS બોર્ડના હેલ્થ ચેકઅપ રિપોર્ટ બાદ આ વાત સામે આવી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘટતા વજનને ધ્યાનમાં રાખીને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સે જેલ પ્રશાસનને તેમના ડાયટ પ્લાનમાં પરાઠા અને પુરીનો સમાવેશ કરવાનું સૂચન કર્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments