Webdunia - Bharat's app for daily news and videos

Install App

અરવિંદ કેજરીવાલે 9 દિવસ પછી સ્વાતિ માલીવાલ પર મૌન તોડ્યું, શું કહ્યું?

Webdunia
ગુરુવાર, 23 મે 2024 (16:09 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ આખરે સ્વાતિ માલીવાલના મુદ્દા પર તેમની ચુપ્પી તોડી નાખી છે. મુખ્યમંત્રી આવાસમાં આમ આદમી પાર્ટીની રાજ્યસભા સાંસાદને મારવાનો આરોપ પર મુખ્યમંત્રી કહ્યુ કે તે તેમાં નિષ્પક્ષ તપાસ અને ન્યાય ઈચ્છે છે. 
 
અરવિંદ કેજરીવાલે પીટીઆઈને કહ્યું કે આ ઘટનાની બે બાજુઓ છે. માલીવાલના આરોપોને લઈને ભાજપ ખૂબ જ આક્રમક છે અને મુખ્યમંત્રીના મૌન પર સવાલ ઉઠાવી રહી છે.
 
દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે 13 મેના રોજ સવારે જ્યારે તે મુખ્યમંત્રી આવાસ પર હાજર હતી ત્યારે મુખ્યમંત્રીના નજીકના સહયોગી બિભવ કુમારે તેના પર હુમલો કર્યો હતો. માલીવાલે આરોપ લગાવ્યો છે કે તેમને મુખ્યમંત્રીના ડ્રોઈંગ રૂમમાં ખરાબ રીતે મારવામાં આવ્યો હતો. પોલીસે કેસ નોંધ્યા બાદ બિભવ કુમારની ધરપકડ કરી લીધી છે.

કેજરીવાલે કહ્યું, 'પરંતુ મને આશા છે કે યોગ્ય તપાસ થશે. ન્યાય મળવો જોઈએ. ઘટનાને લઈને બે પક્ષો છે. પોલીસે બંને પક્ષની યોગ્ય તપાસ કરી ન્યાય કરવો જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યૂરિક એસિડને યૂરિન દ્વારા ગાળીને બહાર કાઢી નાખે છે અજમો, કબજિયાતમાં પણ મળે છે આરામ, જાણો કેવી રીતે કરશો સેવન ?

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

ડાયાબિટીસનો કાળ છે જાંબુના પાન, શુગરના દર્દીઓ આ રીતે કરે ઉપયોગ

ખ અક્ષરથી છોકરા છોકરીઓના નામ

Gujarati child names- છોકરા છોકરીઓનુ ગુજરાતી માં નામ

વધુ જુઓ..

નવીનતમ

સોનાક્ષી સિન્હાના વેડિંગ ડ્રેસનો વીડિયો થયો વાયરલ, જુઓ શું છે કલર અને ડિઝાઈન

Sonakshi sinha wedding- હિંદુ કે મુસ્લિમ, સોનાક્ષી અને ઝહીર કયા રિવાજો સાથે કરશે લગ્ન? રમુજી ક્ષણનો વીડિયો વાયરલ થયો હતો

Maharaj Movie Review: શક્તિશાળી વિરુદ્ધ શબ્દોનુ નાટકીય રૂપાંતર, જાણો કેવી છે આમિર ખાનના પુત્ર જુનૈદની ડેબ્યુ ફિલ્મ

લગ્નની તૈયારીઓ વચ્ચે સોનાક્ષીના સાસરે પહોચ્યા શત્રુધ્ન સિન્હા, જમાઈને કંઈક આ અંદાજમાં મળ્યા શોટ્ગન

જોક્સ ચંપલને મિક્સ

આગળનો લેખ
Show comments