Webdunia - Bharat's app for daily news and videos

Install App

અરૂણ જેટલીની હાલત ગંભીર, એમ્સ મળવા જશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

Webdunia
શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (12:11 IST)
નવ ઓગસ્ટથી એમ્સમાં ભરતી પૂર્વ વિત્ત મંત્રી અરૂણ જેટલીની સ્થિતિ જાણવા આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એમ્સ જશે. ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલી તે સમયે આઈસીયૂમાં ભરતી છે અને તેને વેંટિલેટર પર રાખ્યું છે. તેમની હાલત ગંભીર છે. 
 
અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસાંમાં પાણી એકત્ર થઈ રહ્યું છે. જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. જણાવી રહ્યું છે કે વાર વાર તેમના ફેફસાંથી પાણી કાઢી રહ્યા છે પણ તેમાં પાણી એકત્ર થઈ રહ્યું છે. તેમની સ્થિતિ સ્થિર છે. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બોડલા અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓઓ હિસ્પિટલ પહોંચ્યા હતાં અને જેટલીના ખબર અંતર પુછ્યાં હતાં.એંડોક્રિનોલોજિસ્ટ, નેફ્રોલોજિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments