Webdunia - Bharat's app for daily news and videos

Install App

Andhra Pradesh bus Accident- આંધ્ર પ્રદેશ: બસ નહેરમાં ખાબકી

Webdunia
બુધવાર, 15 ડિસેમ્બર 2021 (15:18 IST)
આંધ્રપ્રદેશમાં એસટી નિગમની એક બસ 47 મુસાફરોને લઈને ઉપડેલી બસ ગોદાવરી જીલ્લાની એક નહેરમા ખાબકી છે. જેમાં 5 મહિલાઓ સહિત 9 લોકોના દર્દનાક મોત થયા. ઘણા લોકોને ગંભીર ઈજા થઈ છે. 
 
માહિતી પ્રમાણે એસટી બસ જ્યારે વોકળ પુલ પર આવી ત્યારે બસ ડ્રાઈવર કંટ્રોલ ગુમાવ્યો આ રીતે બસ બેકાબુ બની નદીમાં ખાબકી હતી. એવુ જણાવ્યું કે એસટી નિગમની બસ જ્યારે વોકળા પરના પુલ પર આવી ત્યારે બરાબર તે સમયે જ સામેની દિશાએ એક ટ્રક લોરી આવી હતી અને વોકળા પરનો પુલ ખૂબ સાંકળો હોવાથી બસ બેકાબુ થઈ હતી અને વોકળામાં ખાબકી હતી, જે સમયે બસ ખાબકી તે સમયે વોકળામાં ઘણુ પાણી વહી રહ્યું હતું કેટલાક લોકો ડૂબ્યા હોવાની પણ આશંકા છે

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments